Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

Share

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ખાતેનું તળાવ ભારે વરસાદનાં અને પાણીની આવક વધુ થતાં તળાવ ઓવરફલો થયું હતું. જેથી તળાવનાં પાણી ગામનાં પાદરમાં ફરી વળ્યા હતા. જોકે પંચાયતનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર દર વર્ષે ગામનાં તળાવની આ પરિસ્થિતી સર્જાય છે. તેમ છતાં આ વર્ષે તળાવ ઓવરફલો થવાના પગલે વધુ નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટી છોટાઉદેપૂર દ્વારા પોલિસ કર્મીઓના પ્રશ્ન અંગે જિલ્લા પોલિસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો-જળ સપાટી 125.71 મીટર પર પહોંચી-દર કલાકે 3 CMનો વધારો…

ProudOfGujarat

સુરતનાં વરાછામાં એ.કે રોડ પર અજાણ્યા યુવકની લાશ મળી આવતાં મૃતક યુવકની હત્યાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!