Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગરમાં અનેક વિસ્તારમાં ઝાડનાં ડાળખા પડતાં વીજ પુરવઠો ખોરવાયો જાણો કયાં ?

Share

અતિ ભારે વરસાદનાં પગલે ભરૂચ નગરમાં અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષનાં ડાળખા વીજ વાયરો પર પડતાં જે તે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આજે તા.22-9-2020 નાં દિવસે આ વિસ્તારનું સમારકામ વીજ કર્મચારીઓ કરી રહ્યા છે. મોડી સાંજે વીજ પુરવઠો યથાવત થાય તેવી સંભાવના છે. જેમાં નીલકંઠ નગર, ગીતા પાર્ક, બહુચરાજીનો ઓવારો, અતિથિ બંગ્લોઝ વિસ્તારનો સમાવેશ થાય છે. વીજળી જતાં લોકોને આખી રાત અંધારામાં ગુજારવી પડી હતી.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાની દેવનદીના પાણીમાંથી 8 દિવસ પછી 7 વર્ષીય માસુમ બાળાની લાશ મળી.

ProudOfGujarat

મુખ્યમંત્રીનાં હસ્તે નર્મદા જિલ્લામાં રૂ. ૧૫૨ કરોડથી વધુનાં ખર્ચે સાકાર થનારી વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું.

ProudOfGujarat

વાલિયા-અંકલેશ્વર માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!