Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના ચાવજ ગામ આવેલ ઝૂલનશાહ પીર ની દરગાહ નું ઉર્સ શરીફ મનાવવામાં આવ્યું હતું……

Share

 :::-આ દરગાહ ની કરામત એ છે કે જેને વારંવાર તાવ આવતો હોય અને જેના કાન માંથી રસી નીકળતી હોય તેમજ ગુમડા થતા હોય તેવા લોકો અહીંયા બાધા રાખે છે અને તેઓની તકલીફો પૂર્ણ થાય છે તેવી માન્યતા છે .
અલ્હાજ પૂર-અરબસ્તાન થી બાવા ઝૂલનશાહ પીર આવ્યા હતા જેઓ નું મજાર ભરૂચ ના ચાવજ ગામ ખાતે આજે પણ આસ્થા નું પ્રતીક છે ગત રોજ હજરત ઝૂલનશાહ બાવા ના ઉર્સ શરીફ ની કોમી એકતા ના માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં હિન્દૂ મુસ્લીમ બિરાદરો ઉપસ્થીત રહ્યા હતા

Share

Related posts

ભરૂચ દીનદયાળ ભોજનાલય ખાતે ગેલઇન્ડિયા કંપની દ્વારા 4.79 લાખ નો ચેક આપવા માં આવ્યું.

ProudOfGujarat

ભરૂચથી અંકલેશ્વરનાં માર્ગ પર ઇકો વાન ખાડામાં ખાબકી એક વ્યક્તિને ગંભીર ઇજા.

ProudOfGujarat

પંચમહાલ : પત્નીને મ્હેણા ટોણા મારીને પતિનો અત્યાચાર, આખરે સાસરિયા સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat
error: Content is protected !!