Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.16-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 24 દર્દીઓ વધતાં કુલ આંક 1840 થયો હતો. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં કુલ-૨૮ દર્દીના મોત થયેલ છે તથા ૧૬૦૧ વ્યક્તિઓને સાજા થતા રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 211 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

દહેજ ઘોઘો ફેરી સર્વિસ પુનઃ શરુ …

ProudOfGujarat

પી.આઇ વર્ગ-૨ ની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં વિદ્યાર્થીઓ ચમકયા.

ProudOfGujarat

ભરૂચનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીઘો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!