Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરદાર સરોવર ડેમ તેની મહત્મ સપાટી નજીક.

Share

સમગ્ર ગુજરાતની નજર હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પર છે. તાજેતરમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 138.58 મીટરે પહોંચી છે. ડેમની મહત્મ સપાટી 138.68 મીટર છે. જેથી હાલની પરિસ્થિતી જોતાં ડેમની જળસપાટી તેની મહત્મ સપાટી નજીક છે એમ કહી શકાય. જયારે નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા 82 હજાર કરતાં વધુ પાણીની આવક ડેમમાં થઈ છે.

Advertisement

Share

Related posts

જંબુસરમાં આવેલ હજરત સૈયદ ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈને કરે છે સલામ.

ProudOfGujarat

ભરૂચ : મનુબરથી કંથારીયા બુલેટ ટ્રેનના પ્રોજેકટ સાઇટ પરથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!