Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં આયોજનબદ્ધ રીતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

Share

તાજેતરમાં નર્મદા નદીમાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવા અંગેનાં નિર્ણયને ઘણા લોકોએ ટીકા પણ કરી હતી. જયારે ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલએ આયોજનબદ્ધ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગણી સાથેનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો. આ પત્રની અસર થઈ હોય તેમ સરદાર સરોવર ડેમની જળસપાટી વધતાં નર્મદા નદીમાં આયોજનબદ્ધ રીતે 50 હજારથી 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવશે તેવી વિગત સાંપડી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- પશ્ચિમ બંગાળમા બનેલી ઘટનાને લઈને હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા મિટિંગ યોજવામાં આવી…

ProudOfGujarat

સુરત-ફાયર બ્રિગેડ વિભાગની 55 ડાઈંગ-પ્રિન્ટિંગ મિલને નોટિસ…

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટસ કાર્નિવલ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!