Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જર્જરિત મકાનોને ખાલી કરવવા અંગે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી જાણો કઈ ?

Share

ભરૂચ નગરમાં જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવાય છે જેમ કે કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જેટલા મકાનનાં નળનું જોડાણ કાપી નાંખવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે. નર્મદા એપાર્ટમેન્ટ નામે ઓળખાતા આ 500 મકાનો જર્જરિત બન્યા બાદ નોટિસ આપવા છતાં ખાલી કરવામાં ન આવતા આખરે નળનાં જોડાણ કાપવા અંગે નોટિસ આપવામાં આવી છે. જેનો સીધો અર્થ એ થાય કે નળનું જોડાણ કાપી નાંખવામાં આવે તો લોકો પાણી વગર રહી ન શકે જેથી મકાન ખાલી થઈ જાય. પરંતુ આવી રીતે નળનું જોડાણ કાપી નાંખવું એ કાયદા સાથે સુસંગત છે કે કેમ તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

મુંબઈ : ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન તરીકે જગદીશ કપૂરની નિમણૂક કરાઇ.

ProudOfGujarat

-56 ની છાતી વારા પ્રધાનમંત્રી ને 56 મી વાર આવેદન પત્ર પાઠવ્યું છતાં ન્યાય નહિ, ખેડૂતો નો હુંકાર

ProudOfGujarat

અંકલેશ્વર શ્રીરામ ગ્રુપ દ્વારા ધંતૂરીયા ગામમાં આગમાં નષ્ટ થયેલા ઘરોને ફરી બનાવવા માટે સહાય આપવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!