Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર પોલીસ અને પી.એસ.આઇ. અમીરાજ સિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કરી બચાવી લીધા.

Share

ભરૂચ પંથકમાં નર્મદા નદીની પૂરની સપાટી વધતાં ઠેરઠેર નુકસાન થઇ રહ્યું હતું ત્યારે નર્મદા નદીનાં રૌદ્ર સ્વરૂપમાં કેટલાક લોકો પણ ફસાય ગયા હતા. ફસાયેલા લોકોને આ કુદરતી આફતમાંથી કોણ બચાવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે નબીપુર પોલીસનાં પી.એસ.આઇ. અમીરાજસિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કર્યું હતું. કડોદ ગામે ફસાયેલ લોકોને પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં બાળકો સહિત કુલ ૧૯ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. આમ બોટ દ્વારા પોલીસ વિભાગ સતત લોકોનું રેસ્કયુ કરી રહી છે.

Advertisement

Share

Related posts

કાસ્ટિંગ કાઉચની વાસ્તવિકતાને નકારી શકાય નહીં, પરંતુ તેનો જવાબ કેવી રીતે આપવો તે દરેક વ્યક્તિ પર છે: અભિનેત્રી સીરત કપૂર

ProudOfGujarat

બકરા ચોરી ના આરોપીઓ ની કરાઈ અટકાયત

ProudOfGujarat

અંકલેશ્વરના જનતા નગરની પુષ્પવાટીકા સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા,લાખોના મુદ્દામાલ સાથે ૧૯ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!