Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજે સાંજ સુધીમાં નર્મદા નદીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના.

Share

નર્મદા નદીએ આ વખતે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે ત્યારે મહત્મ 35 ફૂટ કરતાં વધુ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે નોંધાય હતી. પરંતુ ત્યારબાદ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ ઘટાડતા ધીમેધીમે નર્મદા નદીની સપાટી ઓસર્વા મંડી હતી તે સાથે સાથે ઉપરવાસમાં વરસાદ પણ ઓછો થતાં સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. સાથે સમુદ્રમાં નદીનું પાણી વહી જતાં નદી કિનારાનાં ગામોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ગારિયાધારમાં લોકો માટે બનાવેલો જોગર્સ પાર્ક પણ જનતા સુવિધાથી વંચિત.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ કોરોના પોઝીટીવ 11 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1055 થઈ.

ProudOfGujarat

જિલ્લા માં માર્ગો બનાવવા માં કરોડો વપરાય છતાં પ્રથમ વરસાદે ખાડા જ દેખાય તેવી સ્થિતિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!