Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કસક ગરનાળાનું એંગલ ધરાશાયી થયું જાણો કઈ રીતે ?

Share

કસક ગરનાળામાંથી સતત વાહન વ્યવહારની અવરજવર થતી હોય છે ત્યારે કોઈ વાહન ચાલક પૂર ઝડપે વાહન ચલાવી એંગલ પર ધ્યાન ન આપી કસક ગરનાળામાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરવા જતાં ગરનાળા પરનું એંગલ તૂટી ગયું હતું.

ત્યારબાદ જે.સી.બી. દ્વારા તેને ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગરનાળામાંથી ભારે વાહન પસાર ન થાય તે માટે કસક ગરનાળા પર એંગલ મૂકવામાં આવ્યું હતું પરંતુ ભારે વાહન પસાર થઈ ગયું અને એંગલ તૂટી ગયું એવી ઘટના સર્જાય હતી. ત્યારબાદ થોડા સમય માટે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. જયારે તા.3-9-2020 ના રોજ રેલ્વે તંત્ર દ્વારા કામગીરી કરવાની હોવાથી વાહન વ્યવહાર માટે એક દિવસ માટે કસક ગરનાળું બંધ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

ભરૂચ મિલેનિયમ માર્કેટ પાછળ રહેતા ઝુપડપટ્ટીના રહિશોની કલેક્ટરમાં રાવ

ProudOfGujarat

બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં બીજી સફળતા, દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!