Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કસક ગરનાળાનું એંગલ ધરાશાયી થયું જાણો કઈ રીતે ?

Share

કસક ગરનાળામાંથી સતત વાહન વ્યવહારની અવરજવર થતી હોય છે ત્યારે કોઈ વાહન ચાલક પૂર ઝડપે વાહન ચલાવી એંગલ પર ધ્યાન ન આપી કસક ગરનાળામાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરવા જતાં ગરનાળા પરનું એંગલ તૂટી ગયું હતું.

ત્યારબાદ જે.સી.બી. દ્વારા તેને ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગરનાળામાંથી ભારે વાહન પસાર ન થાય તે માટે કસક ગરનાળા પર એંગલ મૂકવામાં આવ્યું હતું પરંતુ ભારે વાહન પસાર થઈ ગયું અને એંગલ તૂટી ગયું એવી ઘટના સર્જાય હતી. ત્યારબાદ થોડા સમય માટે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. જયારે તા.3-9-2020 ના રોજ રેલ્વે તંત્ર દ્વારા કામગીરી કરવાની હોવાથી વાહન વ્યવહાર માટે એક દિવસ માટે કસક ગરનાળું બંધ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વલસાડ જીલ્લામાંથી ઉઠાંતરી કરેલ 3 બુલેટ સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ સાથે ૪ લોકોને ઝડપી પાડયા

ProudOfGujarat

વડોદરા : મેયર સહિત તમામ હોદ્દેદારોને આપવામાં આવેલા વાહનો પરત મેળવી ડિસ્ક્રીશન ગ્રાન્ટ બંધ કરવાની માંગ કરતા વિપક્ષી નેતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!