Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં એક વ્યક્તિનું પૂરનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસોથી નર્મદા નદીનાં પૂરના પગલે ભારે તારાજી સર્જાઈ છે. વિવિધ ક્ષેત્રે ભારે આર્થિક નુકશાન થયું છે. બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફુરજા વિસ્તારમાં પૂરના પાણીમાં સુરેશ મગુંભાઈ વસાવા ઉં.વ 55 નું નર્મદા નદીના પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતુ. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ઓરીના શંકાસ્પદ કેસો નોંધાયા : મુંબઇમાં ઓરીના ભરડામાં ૧ર ના મોત.

ProudOfGujarat

માંગરોળ : વાંકલનાં સી.આર.પી.એફ. માં ફરજ બજાવતાં બકુલ ગામીતનું વતનમાં સ્વાગત.

ProudOfGujarat

ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી ખાતે કોવિડ -૧૯ અંતર્ગત ટેસ્ટીંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!