Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં એક વ્યક્તિનું પૂરનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસોથી નર્મદા નદીનાં પૂરના પગલે ભારે તારાજી સર્જાઈ છે. વિવિધ ક્ષેત્રે ભારે આર્થિક નુકશાન થયું છે. બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફુરજા વિસ્તારમાં પૂરના પાણીમાં સુરેશ મગુંભાઈ વસાવા ઉં.વ 55 નું નર્મદા નદીના પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતુ. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

શહેરાઃ વાઘજીપુર ગામે આવેલી વરસાદી ગટરમા કચરાના ઢગ ખડકાયા સાફસફાઈ ક્યારે ?

ProudOfGujarat

ધંધુકા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે સપ્તધારા થી સ્વાસ્થ્ય કાર્યક્રમનો વર્કશોપ યોજાયો

ProudOfGujarat

નેત્રંગ પોસ્ટ ઓફિસની બેદરકારીનાં કારણે ટપાલ-આધારકાર્ડ જેવા દસ્તાવેજો નદી કિનારે બિનવારસી હાલતમાં મળતા રહીશોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!