Proud of Gujarat
FeaturedGujarat

ખાનગી તળાવ જેવા ખાડાઓ માં બનતી ઘટના અંગે જવાબદારી નગર પાલિકા ક્યારે નક્કી કર શે … કે બાય બાય ચારણી ની રમતો રમાયા કારા શે …ન,પા,સભ્ય મનહર પરમાર નું સુચન દયાનમાં લીધું હોત તો ….

Share

દિનેશભાઇ અડવાણી

કે બાય બાય ચારણી ની રમતો રમાયા કારા શે …ન,પા,સભ્ય મનહર પરમાર નું સુચન દયાનમાં લીધું હોત તો …
ભરૂચ નગર ના વિવિધ વિસરોમાં નાના મોટા ખાડાઓ જણાય ગયા છે ત્યારે કેટલીક વાર આવા ખાડાઓ ના પગલે જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે ખાનગી તળાવ જેવા ખાડામાં તાજેતર માં ચિત્તરંજન નામના એક યુવાનનું ખાનગી તળાવ જેવા તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેના માટે નગર પાલિકાના સભ્ય મનહર પરમારે સીધો આક્ષેપ કરો છે કે નગરપાલિકા આ બનાવ અંગે જવાબદાર છે તો પછી ખાનગી તળાવ જેવા ખાડા ને પુરવા નગરપાલિકા દ્વારા પગલાં કેમ ભરવામાં આવ્યા તે લોકચર્ચા નો વિષય બન્યો છે આવા જુદા જુદા વિસ્તારોમાં ખાનગી સ્થાનકોમાં કેટલા ખાડા આવેલા છે તેની તપાસ થવી જોવે તેવી લોકમાંગ ઉભી થઈ છે જો નગરપાલિકા ના સભ્ય મનહર પરમાર ના જાણવા અનુસાર તેમને આ ઘટના અગાવ નગરપાલિકા તંત્ર ને આગોતરી જાણ કરી ભયજનક ખાડાની માહિતી આપી હોઈ તો નગરપાલિકા તંત્ર દાવો તાત્કાલીન પગલાં કમેં ના ભરાયા મનહર પરમાર આ જ વડ ના સભ્ય છે ત્યારે તેમની વાત અને ચૂચન જો ધ્યાન માં લેવાયું હોત તો આ કરુણ ઘટના ના બની હોત તેવી લોકચર્ચા ચાલી રહી છે

Advertisement


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વહીવટી તંત્ર દ્વારા વાંકલ મૈસુરીયા સમાજનાં દરેક ઘરોમાં અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

ProudOfGujarat

ભરૂચ : પાલેજની કલ્પના નગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી તસ્કરો પલાયન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!