Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પગલે ઝધડીયાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતો માર્ગ બંધ થવાથી રાજપારડીનાં પી.એસ.આઇ. ની પ્રસંશનીય કામગીરી.

Share

નર્મદા નદીમાં પ્રચંડ પૂર આવતા સમગ્ર ભરૂચ જીલ્લામાં પૂરની તબાહી જણાય રહી છે. ત્યારે ઝધડીયા તાલુકાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતા માર્ગ પર પૂરનું પાણી ફરી વળ્યું હતું. જેના પગલે આ માર્ગ બંધ થઈ ગયો હતો જેથી રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર તકલીફ સર્જાય હતી. જોકે આવા કપરા સમયમાં રાજપારડીનાં પી.એસ.આઇ. જાદવે પ્રસંશનીય કામગીરી કરી હતી. આ અગાઉ પણ પી.એસ.આઇ. જાદવે ખૂબ ઉમદા કામગીરી કરી હતી. જે તે સમયે મુખ્યમંત્રીએ તેમણે ફોન કરી બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નં.48 પાસે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતાં ચાર શખ્સને ઝડપી પાડતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે નદીમાંથી અજાણ્યા ઇસમનો ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ શહેરની શ્રદ્ધા સોસાયટીનાં એક મકાનમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લઇ ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!