Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીના કિનારાની સીમમાં આવેલ કેળા અને અન્ય પાકની ખેતીને વ્યાપક નુકસાન

Share

જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમ નુ પાણી છોડવામાં આવતા નદીની સપાટી વધી છે જેના પગલે પૂર્વ પશ્ચિમ માં આવેલ વિવિધ ગામોની સીમ જેવી કે માડવા,મુલદ,ઝઘડિયા,મઢી અને ગ્રામ્ય વિસ્તારના નદી કાંઠે ના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે જોકે નર્મદા નદીના પૂર અને ભારે વરસાદ પાણી આવ્યું હોવાનું હોવાના કારણે પાકને નુકસાન થયું છે.

Advertisement

Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડનો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો સપ્ટેમ્બર 30, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88% રહેવાનો અંદાજ

ProudOfGujarat

સુરત ખાતે બહુજન ટાઈગર સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ દ્વારા સુરત જીલ્લાનાં ઉપપ્રમુખ તરીકે અમિતભાઈની નિમણૂક કરી છે.

ProudOfGujarat

વડોદરા : ધનપુરી પ્રાકૃતિક પ્રવાસન કેન્દ્રમા ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા અપાતા ૭૬ હજાર પ્રવાસીઓએ લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!