Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કયાં કેટલી વ્યક્તિઓનો સ્થળાંતર કરાયું જાણો વધુ…???

Share

ભરૂચ જિલ્લામાં 2013 વ્યક્તિઓનુ સ્થાનાંતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારના 890,મંગલેશ્ર્વર ૨૭, નિકોરા 137 ,શુકતીર્થ ૫૬ ,કરોદ બેટ -૩૨,તવરા-160,સરફુદીન- 157 ધંતુરીયા -132 ,બોરભાઠાબેટ -૫૨, જૂનું હરીપુરા -34 ,કાસીયા- 49, છાપરા-૫૬,સકરપોર -72 પોર -70,પટાર-૪૨,ટોપીદરા -૨૭,તરસાલી – ૪૫,જરસાદ -૨૭, મળી કુલ ૨૦૧૩ અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે હજી નર્મદા નદીની જેમ સપાટી વધતી જશે તેમ તેમ સ્થળાંતર વ્યક્તિઓની સંખ્યા વધતી જશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરમાંથી વધુ એક બોગસ તબીબ મેડિકલની કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપતો હતો દવા : પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ : 2 વર્ષમાં 24 મેડલ સાથે ભરૂચ SP ના પત્નીની શૂટિંગમાં સિદ્ધિ

ProudOfGujarat

વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!