Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ અને જંબુસર તાલુકામાં ભેંસોમાં ગળસુંઢાનો રોગ ફેલાતા 15 થી વધુ ભેંસોનાં મોત નીપજયાં.

Share

ચોમાસાની ઋતુની શરૂઆત થવાની સાથે જ પશુઓમાં પણ રોગચાળો ફેલાય રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢાનો રોગ ભેંસોમાં જણાયો હતો. જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢા જેવા ચેપી રોગ ફેલાતા પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાય રહી છે તે સાથે જ અત્યારસુધી આશરે 15 કરતાં વધુ ભેંસોનાં ગળસુંઢા જેવા ચેપી રોગનાં પગલે મોત નીપજયાં હોવાનું જાણવા મળેલ છે. જીલ્લાનાં પશુ આરોગ્યતંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા કલરવ શાળાની વિદ્યાર્થીની તમસીલજહા કુરેશી એ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માર્યું મેદાન

ProudOfGujarat

ભરૂચનાં વાંસી ગામ ખાતે રેગ્યુલર બસ ના આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત

ProudOfGujarat

વડોદરામાં ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસમાં 18 આરોપી નિર્દોષ જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!