Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી સાથે સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના.

Share

હવામાન ખાતા તરફથી ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તે સાથે તા.28-8-2020 નાં રોજ સાંજે 5 વાગ્યે 1.50 થી 3 લાખ કયુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવશે તેવી સંભાવના છે, તેથી અંકલેશ્વર તાલુકાનાં 8 ગામો, ઝધડીયા તાલુકાનાં 9 ગામો, જયારે ભરૂચનાં જૂના તવરા, નવા તવરા, દાંડિયા બજાર, લાલબજાર, નવચોકી, ફુરજા, વેજલપુર, મંગલેશ્વર, નિકોરા, જેવા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કેટલું થયું જાણો.

ProudOfGujarat

ભરૂચના વોર્ડ નંબર ૩ વિસ્તારમાં ગંદકી અને ઉભરાતી ગટરોને લઇ સ્થાનિકોમાં રોષ, રોગચાળો દસ્તક આપે તે પહેલા કામગીરી કરવા કરાઇ રજુઆત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ કાર્યમાં રોડા નાંખવાની કોશિશ ઊંચું વળતર ચૂકવવાની માંગ કરી રહેલા લોકોના કારણે રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!