Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી સાથે સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના.

Share

હવામાન ખાતા તરફથી ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તે સાથે તા.28-8-2020 નાં રોજ સાંજે 5 વાગ્યે 1.50 થી 3 લાખ કયુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવશે તેવી સંભાવના છે, તેથી અંકલેશ્વર તાલુકાનાં 8 ગામો, ઝધડીયા તાલુકાનાં 9 ગામો, જયારે ભરૂચનાં જૂના તવરા, નવા તવરા, દાંડિયા બજાર, લાલબજાર, નવચોકી, ફુરજા, વેજલપુર, મંગલેશ્વર, નિકોરા, જેવા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નિલેષ ચોકડી ખાતેના ઓવર બ્રિજ નીચે થી અજાણ્યા ઈશમ નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ખાતે “ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ” પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત

ProudOfGujarat

વાલિયાના તુણા ગામ પાસે એક શ્રમજીવી નું કિમ નદી માં ડૂબી જતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!