Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મહંમદપુરા APMC માં ભારે વરસાદનાં પગલે પાણી ભરાતાં વેપારી અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા.

Share

ભરૂચ મહંમદપુરા APMC માં તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું ન હોવાના પગલે APMC બજારમાં દિનપ્રતિદિન એક પછી એક સમસ્યા ઊભી થઈ રહી છે. આ બજારમાં ખેડૂતો અને વેપારીઓને પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થતી નથી. શૌચાલયની અસુવિધા છે તે સાથે પારાવાર ગંદકી ફેલાયેલી છે. વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા ન હોવાના પગલે માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. આ પાણી ભરાવાનાં કારણે વેપારીઓ, ખેડૂતો તેમજ APMC માં શાકભાજી લેવા આવતા નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વરસાદ વરસતા અને પાણીનો ભરાવો થતાં રોષની લાગણી ફેલાય ગઈ છે.

Advertisement

Share

Related posts

ભારતમાં બે સપ્તાહનું લોકડાઉન લાદવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યું સૂચન…

ProudOfGujarat

આણંદ-દેશના જવાનો માટે 5 હજાર ટોપી, મફલર ગુંથ્યા.શિયાળામાં જવાનને આપી મદદરૂપ થવાનો અનેરો પ્રયાસ..

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા ૧૦૮ ની ટીમે ઝઘડિયાના ખાખરીયાની પ્રસુતાને ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!