Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોના સંક્રમણનાં કારણે અવસાન પામેલ પોલીસ કર્મચારીનાં પરિવારજનને આર્થિક સહાય કરવામાં આવી.

Share

કોરોનાથી પોલીસ કર્મચારીનું અવસાન થાય ત્યારે મુખ્યમંત્રી રાહતફંડમાંથી તેમના પરિવારજનોને રાહતની રકમ ચૂકવવામાં આવે છે તે મુજબ વેડચ પોલીસ મથક ખાતે બિન હથિયારી એ.એસ.આઇ. જગદીશભાઇ છગનભાઇ સોલંકીનું અવસાન થવાથી તેમના વારસદાર તેમના પત્ની જશોદાબેનને સરકારના ગૃહ વિભાગ તરફથી રૂ.25 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. જે સહાયનો ચેક ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જશોદાબેનને આપી તેમના કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- હિન્દુઓની આસ્થા થી જોડાયેલું રામકુંડ સુકાઈને કોરુકટ બન્યું.

ProudOfGujarat

ઝઘડિયા એસ.ટી ડેપોના બંધ કરાયેલા રૂટ તાકીદે શરૂ કરવા માંગ.

ProudOfGujarat

ભરૂચ:રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા 255મી બુક લવર્સ મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!