Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

Share

ભરૂચનાં દયાદરા ગામ  ના  દારૂલ ઉલુમ પાસેની  માનવ રહિત  ફાટક પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં મદરસાનાં 5 યુવા તાલીમાર્થીઓના   મૃત્યુ થયા હતા. જેને પગલે દયાદરા સહિતનાં ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ઘટના ધનિષ્ટ તપાસ અર્થે ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘે ઘટના સ્થળની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યુ હતુ. અને જરૂરી તપાસ માટે ના આદેશો આપ્યા હતા.

Advertisement

 


Share

Related posts

ભરૂચના નબીપુરમાં DGVCL ના ટ્રાન્સફૉર્મર DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વરના શિક્ષકે પોતાની કલાકૃતિથી મોરારી બાપુની આબેહૂબ છબી બનાવી.

ProudOfGujarat

ભરૂચના દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગેસ ગળતરના કારણે ભારે નાશભાગ મચી

ProudOfGujarat
error: Content is protected !!