Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1272 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.21-8-2020 નાં રોજ વધુ 14 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1272 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 9 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 171 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચ 4, આમોદ 1, અંકલેશ્વર 4, વાલિયા 1, નેત્રંગ 4 એમ કુલ 14 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

વાપી-બરઇના ઝૂંપડામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ યુવકની ફૂટબોલ ટીમ ઓસ્ટ્રેલિયા સામે જીતી

ProudOfGujarat

અંકલેશ્વર- બળાત્કારનો ભોગ બનેલી 14 મહિનાની બાળકીના પરિવાર જનોને અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આર્થિક સહાય કરવામાં આવી…

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં વિવિધ પોઇન્ટ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હોવા છતાં તસ્કરો બેફામ બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!