Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન રાજીવગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન રાજીવગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ નગર સ્થિત જીલ્લા મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરીમલસિંહ રણાએ રાજીવ ગાંધીને 21 મી સદીનાં શિલ્પી તરીકે ગણાવ્યા હતા. તેમજ સ્વર્ગીય રાજીવ ગાંધી યુવાનો માટે પ્રેરણારૂપ હોવાનું પણ જણાવ્યુ હતું. આધુનિક ટેકનોલોજીનો સર્વ શ્રેય રાજીવ ગાંધીને જાય છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાની કાયા પલટ અને ઔદ્યોગિક સ્તંભ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ મૂકયો હતો. આ પ્રસંગે પ્રવકતા નાઝુ ફડવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી, પરિમલસિંહ રણા, યુસુફ બાનુ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કચેરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકાર ને અપમાનિત કરતા શિરસ્તેદાર એન.આર.પટેલ સામે શિક્ષાત્મક પગલા ભરવા મહેસુસ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત ને લેખિતમાં રજૂઆત..

ProudOfGujarat

કરજણ : વિદ્યાર્થીઓને એસ.ટી બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નિલકંઠ મંદિરે પરિક્રમાવાસીઓને વિવિધ વસ્તુઓની નિ:શુલ્ક જરૂરિયાત પૂરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!