Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ APMC માં લાગેલ ભીષણ આગનું રહસ્ય અકબંધ હજી આગ લાગવાના કારણો શોધી શકાયા નથી.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા સ્થિત APMC માં ગતરોજ તા.16-8-2020 નાં બપોરનાં સમયે વરસતા વરસાદ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગનાં તાંડવમાં 14 કરતાં વધુ દુકાનોને નુકસાન પહોંચ્યું છે. શાકભાજી અને ફળફળાદીનાં જથ્થાબંધ વેપારીઓને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે. 14 દુકાનોનાં ફર્નિચરથી માંડી વીજળીના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. શાકભાજી અને ફળફળાદી નષ્ટ થઈ ગઈ છે. ત્યારે તા. 17-8-2020 નાં રોજ વેપારીઓએ દુકાનની બહાર ઊભા રહી શાકભાજીનો ધંધો કર્યો હતો. આવી પરિસ્થિતીમાં હજી આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે ચોકકસપણે જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કચેરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકાર ને અપમાનિત કરતા શિરસ્તેદાર એન.આર.પટેલ સામે શિક્ષાત્મક પગલા ભરવા મહેસુસ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત ને લેખિતમાં રજૂઆત..

ProudOfGujarat

108 ઇમરજન્સી સેવાના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…

ProudOfGujarat

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!