Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ.પી.એમ.સી માં ભર વરસાદે આગનું તાંડવ કુલ ૧૦ જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ પ્રસરી,આગ લાગવાનું કારણ અંક બંધ

Share

ભરૂચ મંહમદપુરા વિસ્તારમાં આવેલી એ.પી.એમ.સી માં આજે બપોરે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. એક બાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તો બીજી બાજુ આગ ફાટી નીકળી હતી. એ.પી.એમ.સી ના પાછલા ભાગમાં આશરે ૧૦ જેટલી દુકાનો ને આગના પગલે જંગી નુકસાન પહોંચ્યું હતું. જોકે હજી કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો મળી શક્યો નથી. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી લાય બમ્બા ની 12 ટ્રીપો થઈ ગઈ છે.હજી પણ ટ્રીપો ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

નર્મદામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે કારમાં આવેલા ઈસમોએ બાળકનું અપહરણ કરવાનો કર્યો પ્રયાસ.

ProudOfGujarat

વાલીયા તાલુકાના તુણા ગામે ઘરના ગાળામાં બાંધેલી વાછરડીનું દીપડાએ શિકાર કરતાં ગ્રામજનો ભયભીત બન્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!