Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં તા.12-8-2020 નાં રોજ કોરોનાનાં 15 પોઝિટિવ દર્દી જણાતા કોરોનાનાં કુલ દર્દી 1137 થયા.

Share

ભરૂચ જીલ્લામાં આરોગ્ય તંત્રનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર તા.12-8-2020 નાં રોજ ભરૂચ જીલ્લામાં 15 કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા તેથી અત્યારસુધી ભરૂચ જીલ્લામાં કુલ 1137 થયા છે. આજે નોંધાયેલા 15 દર્દીઓમાં અંકલેશ્વરમાં 7, ભરૂચમાં 7, આમોદમાં 1 એમ કુલ 15 દર્દીનો સમાવેશ થાય છે. જેની સામે આજે 17 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે 168 દર્દીઓ એક્ટિવ હોવાથી સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના હરિપુરા ગામે આંક ફરકનો જુગાર રમતા આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મહિલા દિન નિમિત્તે 11 મહિલાઓ અને શિક્ષિકાઓનું કરાયું સન્માન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદામૈયા નીચી તલાઈ ના પૂજારી દયાનંદ ભ્રમચારી સેવાનંદ મહારાજ ની રૂમ માંથી હત્યા કરેલી હાલત માં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!