Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના ના 24 પોઝિટિવ કેસ નોંધાયા

Share

કોરોના નો ફરી ઉછાળો થતા તંત્ર દોડતું થયું

ભરૂચ જિલ્લામાં તારીખ. ૦૯-૦૮-૨૦૨૦ ના રોજ આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ કોરોના ના 24 પોઝીટીવ કેસો જણાયા હતા. જેમાં ભરૂચના 10, અંકલેશ્વરના ૧૪ દર્દીઓનો સમાવેશ થાય છે. આજે 24 દર્દીઓ ઉમેરાતા અત્યાંર સુધી ભરૂચ જિલ્લામાં કોરોના ના કુલ આંક 1079 પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. અત્રે નોંધવુ રહ્યુ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ઓછો આવતો હોવાથી તંત્રએ હાશકારાની લાગણી અનુભવી હતી. પરંતુ આજે તા 9-8-2020 ના રોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઉછાળો આવતા તંત્ર દોડતુ થયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં બે પોલીસ કર્મીઓ બાખડ્યા: એક પોલીસ કર્મીને ઈજા

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં બનેલ સામુહીક દુષ્કર્મ વિથ મર્ડ૨નો ગુનો ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી છ નરાધમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે “સપ્તધારા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!