Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર ટેન્કર ચાલકે ગાયને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી, પશુ પાલકોએ ટેન્કરમાં તોડફોડ કરી.

Share

ભરૂચ જિલ્લાના વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વારંવાર વાહનો દ્વારા ગાય જેવા પશુઓને અડફેટમાં લેવાની ઘટના બની રહી છે. જેના પગલે પશુ પાલકોમાં ધેરા રોષની લાગણી ફેલાય ગઈ છે. તેવામાં આજરોજ વાલિયા અંકલેશ્વર માર્ગ પર આવેલ એસ.આર.સી.ટી. કોલેજ પાસે એક ટેન્કર ચાલકે ગાયને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના પગલે ગાયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ પશુ પાલકો ભેગા થઈ ગયા હતા અને રોષે ભરાઈ ટેન્કરમાં તોડફોડ કરી કરી. આ અગાઉ પણ વાલિયા-અંકલેશ્વર માર્ગ પર આ જ સ્થળે 7 થી વધુ ગાયોને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં એસટીની અનિયમતતા પગલે વિધ્યાર્થીઓ, વેપારીઓ અને મુસાફરો ત્રાહિમામ…

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા સ્થિત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ આરોગ્ય સેવાઓ પરત્વે ઉદાસીનતા જોવા મળી હતી આ અંગેનો વિડિયો વાયરલ થયો હતો.

ProudOfGujarat

આકાશી યુદ્ધના એવા ઉત્તરાયણનો પર્વ જામશે ખરું….?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!