Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ કોરોના પોઝીટીવ 11 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1055 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા બે દિવસથી ઘટી છે ત્યારે ગઇકાલે તા.7-8-2020 નાં રોજ કુલ 10 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા. જયારે આજે તા.8-8-2020 નાં રોજ ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 11 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેથી આંકડો 1055 સુધી પહોંચી ગયો હતો. આજે નોંધાયેલ આંકડામાં અંકલેશ્વર તાલુકામાં 3, ભરૂચમાં 6, જંબુસરમાં 1, ઝધડીયામાં 1 પોઝીટીવ દર્દીઓ આવ્યા હતા. તે સાથે આજે 21 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 165 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ ઉમરપાડા તાલુકામાં રસ્તાના વિકાસના કામો મંજુર કરતી રાજય સ૨કા૨.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસનાં કાર્યકર સંદીપ માંગરોલાએ ઝાયડસ કેડીલાનાં સી.એમ.ડી. ને રેમેડીસીવીરનાં ઇન્જેક્શન આપવા માંગ કરાઇ.

ProudOfGujarat

ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા કુખ્યાત સીકલીગર ગેંગને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!