Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સેલવાસથી કેમિકલ ભરીને આવતું ટેન્કર ને.હા 48 નવજીવન હોટલ પાસે પલટી જતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં ને.હા 48 પર સેલવાસથી બાયોડીઝલ ભરેલ ટેન્કર નવજીવન હોટલ પાસે અંકલેશ્વર નજીક અચાનક પલટી ગયું હતું. ટેન્કર પલટી ખાવાનું કર્ણ હજી જાણી શકયું નથી પરંતુ આ અંગેની એવી અટકળો ચાલી રહી છે કે વળાંક પાસે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેન્કર પલટી ગયું હતું. જેને પગલે ટ્રાફિકજામ સર્જાય ગયો હતો જયારે પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જી.એફ.એલ આગ દુર્ઘટનાનાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી.

ProudOfGujarat

રામેશ્વરથી અયોધ્યા તરફ જતા રામ રાજ્ય રથયાત્રાનું ભરૂચ ખાતે ભવ્ય સ્વાગત…

ProudOfGujarat

ભરૂચ : નર્મદા માર્કેટમાં આવેલ રાજેશ મસાલા ભંડાર દુકાનમાંથી મળી આવ્યો બેબી કોબ્રા…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!