Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજાયો હતો. આ વન મહોત્સવ પ્રસંગે રાજયનાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ ભરૂચ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય દુષ્યંત પટેલ વન મહોત્સવ નિમિત્તે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો.

કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે અમદવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલ આગ અંગે તપાસ સમિતિ નીમી તેમનાં અહેવાલનાં પગલે કાર્યવાહી કરવામાં આવશે અને કસૂરવારોને છોડવામાં આવશે નહીં.

Advertisement

Share

Related posts

મુંબઈમાં સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ સીલ : તેનો પરિવાર હાલ મુંબઈની બહાર.

ProudOfGujarat

ઉમરપાડામાં વરસાદ અને વાવાઝોડાથી ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થવાથી આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા – ફ્રી ઇન્ડિયાની થીમ સાથે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!