Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

Share

પાલેજ નજીક કિયા ગામ પાસે લકઝરી બસ પલટી ખાતા આશરે 10 કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. લકઝરી બસ સુરત તરફ જઇ રહી હતી ત્યારે પાલેજ નજીક બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં 40 થી વધુ મુસાફરો હતા જેમાં 10 કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી જેમને 108 દ્વારા નજીકનાં CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે 4 મુસાફરોને ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Advertisement

Share

Related posts

દેડીયાપાડાના પાટડી ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના” પાંચમાં તબક્કાનો પ્રારંભ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના પ્રભારી સંદીપ માંગરોલાની આગેવાની હેઠળ ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

શ્રવણ ચોકડી વિસ્તારમાં ચાલતા કોરલ સ્પા પર પોલીસ ના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!