Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં તા.4-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1004 પહોંચી ગઈ હતી. તે સાથે મોતનાં આંકડામાં 2 નો વધારો થતાં જીલ્લામાં સત્તાવાર મોતનો આંકડો 23 સુધી પહોંચી. જોકે આજે 24 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 7, ઝધડીયામાં 3, હાંસોટમાં 2 દર્દીઓ નોંધાયા હતા. અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 775 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 206 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગ સક્રિય, ભરૂચમાં પણ પોલીસ વિભાગ થયું સતર્ક, અડ્ડાઓ બાબતે મળતી માહિતીઓ બાદ પોલીસના દરોડા.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર કુમાર શાળા અને કન્યા શાળામાં નેશનલ સાયન્સ ડે ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને શાંતિ સમિતિની બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!