Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથક માંથી એક ભવ્ય મેળો લુપ્ત થયો જાણો કેમ…

Share

ભરૂચ પંથકમાં ઘણા વર્ષો થી એક મેળો લુપ્ત થયો છે. આ મેળો એટલે રક્ષાબંધન નારિયેળી પૂનમ નો મેળો આ મેળાને દિવસે નર્મદા નદી જયારે બે કાંઠે વહેતી હતી. ત્યારે નવચોકી કોટની બહાર નર્મદા માતાનું પાણી આવતું હતું. અને નવચોકી ખાતે રક્ષાબંધન અને નારિયેળી પૂનમનો ભવ્ય મેળો યોજાતો હતો. સમયની સાથે-સાથે નર્મદા નદીનો પટ સુકાવા માંડ્યો અને તેની સાથે જ નવચોકી નો ભવ્ય મેળો પણ ધીરે ધીરે બંધ થવા માંડ્યો વાસ્તવમાં ભરૂચ પંથકમાં દર વર્ષે મેળો ઉત્સવની શરૂઆત નવચોકીના મેળાથી થતી હતી. જે દિવસો સુધી ચાલતી હતી. એક પછી એક ગોકુળ આઠમનો મેળો અને છડી નોમનો મેળા સુધી આ મેળાની સીઝન ચાલતી હતી. હાલ નાળિયેરી પૂનમનો મેળો ભુલાઈ ગયો છે. જ્યારે જન્માષ્ટમી અને મેઘરાજાનો મેળો હજી પણ ભરૂચની ઓળખ છે. એમ કહી શકાય.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ફિજીયોથેરાપીસ્ટ ડૉ. સ્નેહા બાબરીયાની ઊંચી ઉડાન, અનેક દર્દીઓની સારવાર કરી સાજા કર્યા

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર નું આવતી કાલે ભરૂચ ના માર્ગો પર શક્તિ પ્રદશન,પંજાબ ના મુખ્ય મંત્રી સહિત ના દિગ્ગજો ચૈતર વસાવા સાથે દિગ્ગજનેતાઓ હાજરી આપશે

ProudOfGujarat

અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ભાવનગર દ્વારા આયોજિત ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા ભરૂચમાં આવી પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!