Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 16 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 961 થઈ.

Share

કોરોના પોઝીટિવ દર્દીઓનો આંક ભરૂચ પંથકમાં ધીમેધીમે ઓછો થઈ રહ્યો છે જેથી લોકોમાં રાહતની લાગણી પણ ફેલાય છે. જેમ કે તા.30 નાં રોજ 33 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાયા હતા ત્યારબાદ આંકડો ઘટીને તા.31 નાં રોજ 21 થયો હતો. જયારે આજે કોરોના પોઝીટિવ દર્દીનો આંક 16 નોંધાયો છે. આમ કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા ઘટતી જાય છે. આજના 16 દર્દીઓમાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 7, જંબુસરમાં 1 નોંધાયા હતા. આજરોજ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક 21 થયો હતો. જયારે આજે 24 દર્દીઓ સાજા થતા કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં કુલ કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા 961 થઈ છે.

Advertisement

Share

Related posts

નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં ભારે વરસાદના કારણે તળાવની પ્રોટેક્શન વોલ તેમજ વીજ ટ્રાન્સફોર્મર નમી પડ્યુ

ProudOfGujarat

કરજણ હાઈવે પરથી સ્ટેટ વિજિલન્સે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી એક ઈસમની ધરપકડ કરી.

ProudOfGujarat

માંગરોળમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!