Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝીટિવ અને કોરોના શંકાસ્પદ દર્દીઓનાં મોત નીપજયાં પરંતુ અત્યારસુધી સત્તાવાર જાહેરાત કરાય નથી.

Share

આજે જુલાઇ માસનાં અંતિમ દિવસે કોરોનાનાં પ્રકરણમાં ભરૂચ જીલ્લામાં એકસાથે સૌથી વધુ મોતનો આંકડો નોંધાઈ તેવી શકયતાઓ ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારસુધી 3 કરતાં વધુ દર્દીઓનાં મોત નીપજયા છે તેમ છતાં હજી આ બાબતે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભરૂચ તંત્રની કોરોના બાબતે એવી હાલત છે કે મૃત્યુ થયા બાદ કેટલીકવાર ઘણા દિવસ પછી જાહેરાત કરવામાં આવે છે અને કેટલીકવાર જાહેરાત કરવામાં આવતી નથી. ડેથ ઓડિટનું કારણ આ બાબતે તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. વાસ્તવમાં ડેથ ઓડિટ શું છે તેની યોગ્ય સમજ તંત્રએ લોકોને આપવી રહી.

Advertisement

Share

Related posts

બગોદરા-ધોળકા રોડ પર તુફાન ગાડી અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : 3 ના મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શબેબરાત પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક અને સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

ભરૂચની પટેલની મોટેલ ખાતે શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ ભરૂચ અને નર્મદા જિલ્લાની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!