Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના અતિ તીવ્ર ગતિએ વધ્યો કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા 35 જેટલી નોંધાય જાણો કયાં કેટલી !!

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાની ગતિ સતત વધી રહી છે. જેમાં આજે તા.30-7-2020 નાં રોજ વધુ 35 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 924 પર પહોંચી. જયારે મોતની સંખ્યામાં 1 નો ઉમેરો થતાં મૃત્યુ આંક 19 થયો હતો તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 34 નોંધાઈ હતી. કુલ જીલ્લામાં 251 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 10, આમોદમાં 1, અંકલેશ્વરમાં 18, વાલિયામાં 1, ઝધડીયામાં 3, નેત્રંગમાં 1 અને હાંસોટમાં 1 એમ કુલ 35 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

સુરતના ઉત્રાણમાં 30 વર્ષ જૂના અને 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરને ધ્વસ્ત કરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની ૫ બેઠકોની આવતીકાલે મતોની ગણતરી, કોલેજ માર્ગ બંધ રહેશે,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.

ProudOfGujarat

વાલિયા તાલુકાના વાંદરિયા ગામ ખાતેથી કદાવર દીપડો વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોમાં હાશકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!