Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કોરોના દર્દીઓની યોગ્ય દેખરેખ નહીં રાખતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં ધેરાયેલી રહે છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન નહીં મળવાને કારણે એક દર્દીનાં પરિવારે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી. પરંતુ તે દરમિયાન પટેલ વેલ્ફેર હોસ્પિટલ પર પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાની વિગતો સાંપડી રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે બનાવેલા કોવિડ રૂમમાં દાખલ કરાયેલા દર્દીઓને પૂરતો ઓક્સિજન આપવામાં આવતો ન હોવાની બૂમો ઉઠવા પામી છે. ભરૂચના એ.એસ.પી.ના સેજલભાઈ દેસાઈને ઘટનાની જાણ થતા તેઓ સિવિલના કોવિડ રૂમની મુલાકાત લીધી હતી

તે દરમિયાન પણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતો ન હોવાની તેમજ સિવિલ સ્ટાફ દ્વારા દર્દીઓને યોગ્ય દેખરેખ ન કરાતી હોવાની ફરિયાદ ઊભી થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના વેસદડા ગામ ખાતેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કર્મીઓએ તેઓ ની પડતર માંગણીઓને લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું…….

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનામાં પણ પૂર બહારમાં ખીલી ઉઠેલી ટીમરૂ પાનની સિઝન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!