Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ અને અંકલેશ્વરનાં કોવિડ સ્મશાનગૃહમાં લાઇટ કે પાણીની કોઈ સગવડ નહીં.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે ત્યારે કોવિડ દર્દીઓનાં મોતના પગલે તેમની અંતિમક્રિયા માટે ભરૂચનાં દશાશ્વમેધઘાટ અને અંકલેશ્વરનાં રામકુંડ ખાતેનાં સ્મશાનગૃહ ખાતે લોકોનો પ્રચંડ વિરોધ થતાં આખરે ગોલ્ડન બ્રિજનાં અંકલેશ્વરનાં છેડા પર નર્મદા નદીનાં કિનારે કોવિડ સ્મશાનગૃહ ઊભું કરવામાં આવ્યું જેમાં શરૂઆતમાં એક ચિતા હતી પરંતુ તે ઓછી પડતાં બીજી એક ચિતા પણ તૈયાર કરાય તેમ છતાં પણ હજી સંકળાશ પડી રહી છે તેમજ વીજળી અને પાણીની સુવિધા કોવિડ સમશાનગૃહમાં જણાતી નથી જેથી ખૂબ અગવડ પડી રહી છે.

Advertisement

Share

Related posts

તસ્કરોએ તરખાટ મચાવ્યો:* ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા, તિજોરી ન તુટતાં સ્થળ પર જ મુકી પલાયન થયા

ProudOfGujarat

ભરૂચ ના ચાવજ ખાતે રાજકીય પાર્ટીઓ ને પ્રચાર માટે લાગ્યા પ્રવેશબંધી ના બેનર, કહ્યું ગટર સહિત ની પ્રાથમિક સુવિધાઓ આપો

ProudOfGujarat

આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાલની મુલાકાતે,કરોડો રૂપિયાના વિકાસકામોનું લોકાપર્ણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!