Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ અને અંકલેશ્વરનાં કોવિડ સ્મશાનગૃહમાં લાઇટ કે પાણીની કોઈ સગવડ નહીં.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે ત્યારે કોવિડ દર્દીઓનાં મોતના પગલે તેમની અંતિમક્રિયા માટે ભરૂચનાં દશાશ્વમેધઘાટ અને અંકલેશ્વરનાં રામકુંડ ખાતેનાં સ્મશાનગૃહ ખાતે લોકોનો પ્રચંડ વિરોધ થતાં આખરે ગોલ્ડન બ્રિજનાં અંકલેશ્વરનાં છેડા પર નર્મદા નદીનાં કિનારે કોવિડ સ્મશાનગૃહ ઊભું કરવામાં આવ્યું જેમાં શરૂઆતમાં એક ચિતા હતી પરંતુ તે ઓછી પડતાં બીજી એક ચિતા પણ તૈયાર કરાય તેમ છતાં પણ હજી સંકળાશ પડી રહી છે તેમજ વીજળી અને પાણીની સુવિધા કોવિડ સમશાનગૃહમાં જણાતી નથી જેથી ખૂબ અગવડ પડી રહી છે.

Advertisement

Share

Related posts

વિરમગામની ઇન્ડિયન પબ્લીક સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયુ

ProudOfGujarat

સુરત : લાલગેટ વિસ્તારમાં સ્થાનિકે વિરોધ દાખવતા મારામારી કરતા સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઇ.

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!