Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વધુ 22 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયા…કુલ કોરોના પોઝિટિવ દર્દી 813

Share

ભરૂચ જિલ્લા ના દરેક વિસ્તાર માં કોરોના ઝડપ થી ફેલાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 22 કોરાના પોઝિટિવ ઉમેરાયા હતા. જેથી અત્યાર સુધી માં કુલ કોરોના પોઝિટિવ દર્દી ની સંખ્યા 813 સુધી પહોંચી હતી. તા 26/07/2020 ના રોજ વધુ આવેલ 22 દર્દી ઓમાં ભરૂચ તાલુકા માં 7, અંકલેશ્વર માં 13 અને ઝઘડીયા તાલુકા માં 2 દર્દી ઓનો સમાવેશ થાય છે. જયારે 13 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 535 દર્દી સાજા થયા છે. તેમ છતાં હજી 262 દર્દી સારવાર હેઠળ છે. આજે 224 વ્યક્તિ ઓન સેમ્પલ લેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના વધુ ફેલાયો હોવાનું જણાઈ રહ્યું છે

Advertisement

Share

Related posts

૬૧ કિ.મી.ગુજરાતમાં વહેતી નર્મદા નદી મરણ પથારીએ…છેલ્લા ૬૦ કિ.મી.ની ભરૂચ જિલ્લાના નાંદ ગામ પછીની નર્મદા નદી દરિયો બનાવી દેવાય ..

ProudOfGujarat

દેડિયાપાડા : વૃક્ષો પર ગેરકાયદે લટકાવાતાં જાહેરાતનાં બોર્ડ હટાવવા આર.એફ.ઓ. ને આવેદન આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ને. હા. 48 પર આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!