Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે જીલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા ધન્વંતરી રથ ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથ કનટેઇનમેન્ટ એરિયા અને અન્ય એરિયામાં ફરશે. જેમાં દર્દીનાં સગા-સંબંધીઓને હોમિયોપેથિક અને આર્યુર્વેદિક દવાઓ આપવામાં આવશે. આ રથમાં તબીબો હોવાના પગલે તેઓ કોરોના મહામારી અંગે લોકોને યોગ્ય સમજણ આપશે. છેલ્લા કેટલાંક સમયથી ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ રથ કેટલો ફાયદાકર્ક સાબિત થાય છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

વડોદરામાં રસ્તા પર મહિલાઓ સાથે અભદ્ર ચેનચાળા કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ ખાતેથી વિમલ, ગુટખા અને તંબાકુના જથ્થા સાથે ભરૂચનાં એક વ્યક્તિની ઇનોવા કાર સાથે ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ-હાઇવોલ્ટેજ થતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન-લોકોમાં રોષ ભભૂક્યો જાણો વધુ…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!