Proud of Gujarat
FeaturedGujaratINDIA

સમગ્ર રાજ્ય માં પહેલું કોવિંદ સ્મશાન ઉભું કરાયું, કોરોના દર્દી ઓ ના મોત બાદ અંતિમક્રિયા ના વિવાદ નો અંત

Share

સમગ્ર ગુજરાત રાજ્ય ના પ્રથમ કોવિંદ સ્મશાન નું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લા માં કોરોના દર્દી ઓના મોત નીપજયા બાદ તેમની અંતિમ ક્રિયા ક્યાં કરવી તેનો વિવાદ ચાલી રહ્યો હતો. જે તે વિસ્તાર માં સ્થાનિકો નો વિરોધ જણાતો હતો. જેથી એક અલાયદુ રાજ્ય નું પ્રથમ કોવિંદ સ્મશાન ઉભું કરવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજ ના અંકલેશ્વર તરફ ના છેડા પાસે નર્મદા નદી ના કિનારે આ સ્મશાન ઉભું કરાયું છે. જયા કોરોના ના કારણે મોત પામેલા ઓની અંતિમ ક્રિયા કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

દુર્ગા પૂજા પર બાંગ્લાદેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા

ProudOfGujarat

ગોધરા : મારુ ગામ કોરોના મુકત ગામ સુત્રને સાર્થક કરતા જોડકા ગામે કોવિડ રસીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આતંકવાદને જડમૂળથી ઉખેડવા શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન.પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!