Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં દશાશ્વમેધ ઘાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચનાં દશાશ્વમેધ ધાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા નદીનાં ઓવારા પર જવાના લકડીયા પુલ નીચેથી યુવાનનો મૃતદેહ નળી આવ્યો હતો. નદીમાં સ્નાન કરવા જતાં લોકોએ મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી. જેની તપાસ કરતાં તે યુવાનની ઓળખ થઈ હતી. યુવાનનું નામ વિશાલ મહેન્દ્ર વસાવા ઉં.22 તેઓ કાયમ બીમાર રહેતા હતા અને તેઓ કોઈ કામધંધો કરી શકે તેમ ન હતા. એકલવયું જીવન જીવતા હતા. આવા યુવાનની લાશ કયા સંજોગોમાં લકડીયા પુલ નીચેથી મળી આવી તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. આ બનાવની તપાસ ભરૂચ સિટી પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : લાભ પાંચમ સુધી વેપારીઓએ દુકાનો બંધ રાખતા બજારો સુમસામ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના આંબાવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : ઝરણી ગામની સીમમાં ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!