Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરની આસપાસ ના વિસ્તાર માં રસ્તા પર ફેંકાયેલી પી.પી.ઈ કીટો…કોરોના જેવી મહામારી ના સમય માં આવી બેદરકારી માટે કોણ જવાબદાર…?

Share

ભરૂચ નગર પાસે આવેલ જ્યોતિ નગર જેવા રહેનાક વિસ્તાર માં કચરા માં પી.પી.ઈ કીટ જણાતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ કારણોસર કોરોના ભયાનક રીતે ફેલાય તે માટે જવાબદારી કોની તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. સાથે જ પી.પી.ઈ કીટ વગે કરનાર સામે અને તત્ર સામે રોષ ની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ નગર માં પણ કેટલાક દિવસો પહેલા પી.પી.ઈ કીટ કચરાપેટી માંથી મળી આવી હતી. આ ઘટના ને ગણત્રી ના દિવસો વીત્યા છે. ત્યા જ્યોતિનગર પાણી ની ટાંકી પાસે કચરા માં પી.પી.ઈ કીટ મળી આવી હોવાની ઘટના બની છે.hu આ ઘટના અંગે કોઈ તબીબ જવાબ દાર હોય શકે છે અથવા તો મેડિકલ વેસ્ટ કચરા અંગે કોઈ ભૂલ થઈ હોય તેવી ચર્ચા ચાલી રહી છે. પરતું આવી ગંભીર ભૂલ ના પગલે લોકોનું આરોગ્ય જોખમ માં મુકાઈ રહ્યું છે. જેથી તત્ર દ્વારા સી.સી.ટી.વી કેમેરા ના ફૂટેજ તપાસી ને જવાબદરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સેજલ દેસાઈ એ કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં તુલસીધામ શાક માર્કેટ ખાતે બે આખલા બાખડતા અફરાતફરી સર્જાઇ, સ્થાનિકોનાં જીવ ચોટયા ટાળવે.

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતાં.

ProudOfGujarat

ભરૂચ-તવરા નદી કાંઠે મગર દેખાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું, સાવધાની માટે લગાવાયા બોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!