Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ભોઇવાડ ખાતે મેઘરાજા ની પ્રતિમા નું સ્થાપન કરાયું-જાણો વધુ….

Share

 
છપ્પનીયા દુકાળ વખતે જ્યારે વરસાદ નહોતો પડતો ત્યારે ભોઈ સમાજ દ્વારા નદી કિનારે થી માટી લાવી મેઘરાજા ની પ્રતિમા બનાવી અને સ્થાપિત કર્યા હતા ત્યારથી મેઘ મેળો સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે પરંપરાગત ઉજવાતા મેઘમહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે નદીની માટી લાવી અમાસ ની આગલી રાત્રે પ્રતિમા બનાવી પ્રતિમા નું સ્થાપન સમસ્ત ભોઈ સમાજ ના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડા વિસ્તારમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નંબર 10 માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દૂષિત હોવાનો સ્થાનિકોનો દાવો.

ProudOfGujarat

 રાજપીપળા શહેર ભાજપ મહામંત્રીએ જાતે ગટરો સાફ કરતો ફોટો વાઇરલ થતા ફોટો અંગે મીડિયામાં સ્પષ્ટતા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!