Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 19 કેસો ઉમેરાતાં કુલ આંકડો 400 પર પહોંચ્યો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વધી રહી છે. તા 9/7/2020 નાં રોજ કોરોનાનાં 19 કેસોનો ઉમેરો થયો હતો જેથી કુલ આંકડો 400 સુધી પહોંચ્યો હતો જયારે 1 નું મોત થતા કુલ મોતનો આક 15 નો થયો હતો. 19 કોરોના પોઝિટિવ દર્દીઓમાં ભરૂચમાં 3, આમોદમાં 3 અંકલેશ્વરમાં 4, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 2 અને હાંસોટમાં 5 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

ભરૂચ : જીલ્લા કોંગ્રેસ દ્વારા વહીવટીતંત્ર પર આકરા પ્રહારો, કામગીરીને લઇને સવાલો.

ProudOfGujarat

ભરૂચ જાગેશ્વર ગામ ના આઢેર ની રિલાયન્સ કંપની ના ગેટ પર પરીવાર સાથે આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી…….

ProudOfGujarat
error: Content is protected !!