Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જાહેરનામાનાં પ્રથમ દિવસે બપોરે 4 કલાકે દુકાનો બંધ કરી તંત્રનાં નિર્ણયને આવકારતા વેપારીઓ.

Share

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેને અંકુશમાં લેવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી બપોરે 4 વાગ્યા બાદ જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરવા આદેશ અપાયો હતો. આ જાહેરનામાનાં અમલનાં પ્રથમ દિવસે ભરૂચ પંથકની તમામ દુકાનો 4 વાગ્યાં પહેલા બંધ થઈ ગઈ હતી. વેપારીઓએ 3 વાગ્યાંથી જ દુકાનો બંધ કરવાની શરૂઆત કરી દીધી હતી.વેપારીઓએ કલેકટર દ્વારા અપાયેલ આદેશને માન આપતાં જણાવ્યું હતુ કે કોરોનાને કાબુમાં લાવવો જરૂરી છે અમે તંત્રની સાથે છીએ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ડુપ્લીકેટ મોબાઈલ ફોનની એસેસરીઝ નું વેચાણ કરતા પાંચ દુકાનદારો ની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

આફતનો પુર : કાંઠે પાણીએ સર્જી તારાજી, ભરૂચના નદી કાંઠે ખેતરો થયા જળબંબાકાર.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ 15 ઓકટોબર સુધી પૂર્ણ કરવા 250 એન્જિનિયર અને 3,700 કામદારો કામે લગાડાયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!