Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જાહેરનામાનાં પ્રથમ દિવસે બપોરે 4 કલાકે દુકાનો બંધ કરી તંત્રનાં નિર્ણયને આવકારતા વેપારીઓ.

Share

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેને અંકુશમાં લેવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી બપોરે 4 વાગ્યા બાદ જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરવા આદેશ અપાયો હતો. આ જાહેરનામાનાં અમલનાં પ્રથમ દિવસે ભરૂચ પંથકની તમામ દુકાનો 4 વાગ્યાં પહેલા બંધ થઈ ગઈ હતી. વેપારીઓએ 3 વાગ્યાંથી જ દુકાનો બંધ કરવાની શરૂઆત કરી દીધી હતી.વેપારીઓએ કલેકટર દ્વારા અપાયેલ આદેશને માન આપતાં જણાવ્યું હતુ કે કોરોનાને કાબુમાં લાવવો જરૂરી છે અમે તંત્રની સાથે છીએ.

Advertisement

Share

Related posts

ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

તાજેતરમાં નજીવી બાબતે હાંસોટમાં થયેલ મર્ડરના આરોપીને હાંસોટ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા ૨૦ ચા પાનની દૂકાનમાં ચેકીંગ : ૧૮ વર્ષથી નીચેના સગીરાઓને તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!