Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

Share

ભરૂચ નગરમાં એક પછી એક વિસ્તારનાં દુકાન માલિકો દુકાન બંધ રાખવા અંગે જાહેરાત કરી રહ્યા છે. સૌ પ્રથમ સુપર માર્કેટનાં વેપારીઓએ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી હતી. ત્યારબાદ મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક જાહેરાત કરી હતી અને હવે ભરૂચ સ્ટેશન વિસ્તારનાં વેપારીઓએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કરેલ છે. ભરૂચ નગરમાં વધતા જતા કોરોના દર્દીઓના કેસોના પગલે આ નિર્ણય લેવાયા છે. આજે ભરૂચ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દી 15 નોંધાયા છે. જેમાં ભરૂચનાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના પિયાવા ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા એકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર હાઈવેની હોટલ પર કલેકટર કચેરીનાં કર્મચારીની ઓળખ આપી દુકાનમાંથી ગુટકા અને એક લાખનો તોડ કરતાં 4 લોકો ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદ : દુષ્કર્મના કેસમાં કપડવંજ નવાગામના એક ઇસમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!