Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોના મહામારીમાં વધુ એક તબીબને ચેપ.

Share

ભરૂચનાં એક તબીબનું મોત કોરોના મહામારીને પગલે થયું હતું. ડૉ.પિતાલિયાનાં મોતનાં અવસાન બાદ ભરૂચનાં વધુ એક તબીબને કોરોના પોઝિટિવ આવતા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિગતે જોતાં ભરૂચનાં ફલશ્રુતિ નગરમાં આવેલ સ્ટર્લિંગ એકયુરિસ (શુભમ લેબ) નાં પેથોલોજિસ્ટ ડૉ.જીતેશ ગાંધીનો કોરોના પોઝીટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયા તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં રૂઢં ગામે બે ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જીતાલી ગામે થી ભરૂચ ક્રાઈમ બ્રાંચ એ જુગાર રમતા ૫ જુગારીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ : લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!