Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 13 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 263 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના મહામારીથી વધુમાં વધુ લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. તેવામાં તા.2-7-2020 નાં રોજ કોરોના પોઝિટીવ 13 દર્દીનો વધારો થયો હતો. જેની તાલુકા પ્રમાણે વિગત જોતાં ભરૂચમાં-6, અંકલેશ્વરમાં-૧, જંબુસરમાં-૪, આમોદમાં-૧, ઝઘડિયામાં-૧ પોઝિટિવ કેસો આવ્યા છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીનાં નામ જોતાં 1) અલાઉદ્દીન શેખ રહે.પીરકાઠી ચાર રસ્તા, ભરૂચ 2) અજીતસિંહ ઉદેયસિંહ સિંધા રહે. મંગલાપાર્ક,ભરૂચ 3) ચાવડા હર્ષવર્ધન રહે.ગુરુદત્ત સોસાયટી,ભરૂચ 4) ચંદ્રેશ પટેલ રહે. ધોલાર ફળિયા,ભરૂચ 5) અંકુર દિનેશ પંડયા રહે.નારાયણકુંજ,ભરૂચ 6) ધનંજય પટેલ રહે.નવજીવન સોસાયટી,ભરૂચ 7) હરદીપસિંહ બળવંતસિંહ પરમાર રહે. ઝધડીયા 8) અબ્દુલ્લા મજીદ મુલ્લા રહે. કપાસિયાપૂરા,જંબુસર 9) હસીનાબીબી મિર્જા રહે.જંબુસર 10) કલ્પેશ પટેલ રહે.ગજેરા જંબુસર 11) શબ્બીર મુસા પટેલ રહે.ભીમપુરા રોડ આમોદ 12) સોની જગદીશ ભવરલાલ રહે. અંકલેશ્વર 13) આલય ખારવા રહે.જંબુસર. આમ જીલ્લામાં કુલ આંક 263 નો થયો છે.

Advertisement

Share

Related posts

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

ProudOfGujarat

છોટાઉદેપુરના બોડેલી ગામના જવાન શહિદ થતાં ગામમાં ગમગીનીનો માહોલ.

ProudOfGujarat

દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા દયાદરા ગામની સંપાદિત જમીનમાં ભરૂચની એડીશનલ સીનીયર સીવીલ કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!