Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિશ્વમાં કોરોના ફેલાવવા અંગે ચીનને જવાબદાર ઠેરવી આજે કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા ભરૂચ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

હાલમાં ગલવાન ઘાટી લદાખમાં ચીનનાં સૈનિકોએ આપણાં ભારતની સરહદમાં તારીખ 15 જૂન 2020 નાં રોજ ધુસણખોરી કરેલ છે જેમાં આપણાં 20 જેટલા સૈનિકો શહિદ થઈ ગયા છે. જે ધણી દુ:ખદ ઘટના બનેલ છે. જેના અનુસંધાનમાં ભરૂચમાં કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા કલેકટર સાહેબ આવેદનપત્ર આપી આપના માધ્યમથી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી સાહેબને વેદના અંગે પહોંચાડવા વિનંતી કરેલ છે. ચીનનાં સમાનનાં બહિષ્કાર કરે એ તમામ દેશવાસીઓની પવિત્ર ફરજ છે અને સરકારને વિનંતી છે ચાઈનાનાં માલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકો.

Advertisement

Share

Related posts

અજાણ્યા મહિલાનો મૃતદેહનો ભેદ ખુલ્યો. પતીએજ પત્નીની કરપીણ હત્યા કરી પત્ની ની લાશ કચરા નીચે છુપાવી દીધી હતી જાણો કેમ ? કેવી રીતે અને ક્યા ?

ProudOfGujarat

ભરૂચ : સી.એમ. ના કાફલાનો વિરોધ કરી રહેલા AIMIM ના કાર્યકર્તાની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

સ્વાર્થ વગરની સેવાની ભાવનાથી તાજપુરાની પવિત્રતા વધી છે: વિજયભાઇ રુપાણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!